ગુરુવાર, જૂન 26, 2025

ઈ-પેપર

ગુરુવાર, જૂન 26, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયBreaking update: મનરેગા કૌંભાડમાં પુછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ હિરા જોટવાને લઈને ભરૂચ...

Breaking update: મનરેગા કૌંભાડમાં પુછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ હિરા જોટવાને લઈને ભરૂચ પહોંચશે

રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર પહોચ્યા હતા. મુખ્યમંત્રીએ જગન્નાથ મંદિરમાં દર્શન કરી સંધ્યા આરતીમાં લીધો ભાગ હતો.

મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપના પ્રચારકો આ બધું કરી રહ્યા છે. હું તેમનું નામ લેવા માંગતો નથી. ચૂંટણી પંચે અમને પત્ર દ્વારા જણાવ્યું હતું કે તેઓ બૂથ લેવલ એજન્ટોનો ડેટા માંગે છે. હું લોકશાહી માટે લડીશ. હું તમામ પક્ષોને આ અંગે તપાસ કરવા વિનંતી કરું છું. ચૂંટણી પંચની યોજના ભયાનક છે. જ્યાં સુધી હું જાણું છું, વર્તમાન ચૂંટણી કમિશનર અમિત શાહના સચિવ છે.

ગીર સોમનાથ જિલ્લામાં ઝમઝીર ધોધ નજીક ફસાયેલા લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. 6 લોકોનું કરાયું રેસ્ક્યું. પાણીની ઘસમસતા પ્રવાહમાં કરવામાં આવ્યું રેસ્કયું. પોલીસ અને રેવન્યુ વિભાગની ટીમ દ્રારા કરવામાં આવ્યું રેસ્કયું. 6 લોકોને પાણીના ધસમતા પ્રવાહમાંથી બચાવી લેવાયા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર