બુધવાર, સપ્ટેમ્બર 3, 2025

ઈ-પેપર

બુધવાર, સપ્ટેમ્બર 3, 2025
Download App
google-play

ઈ-પેપર

HomeરાજકોટBreaking News: અમદાવાદમાં સરખેજના સકરી તળાવમાં ડૂબી જતા 3ના મોત

Breaking News: અમદાવાદમાં સરખેજના સકરી તળાવમાં ડૂબી જતા 3ના મોત

રાજકોટ શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા

રાજકોટ શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. કાયદો વ્યવસ્થા અને પોલીસનો કોઈ ડર ન હોય તેમ રાજકોટના ગોંડલ રોડ પર જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. ગોંડલ રોડ પર આવેલી પાઉંભાજીની દુકાન નજીક બે શખ્સો યુવકને ધમકાવીને માર મારી રહ્યા છે. હુમલાખોરો હાથમાં છરા અને પાઇપ જેવા હથિયારો લઈને યુવકને માર મારી રહ્યા હતા. દિવસના સમયે અને ભીડભાડવાળા વિસ્તારમાં આ પ્રકારની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ દ્રશ્યો સ્પષ્ટપણે દર્શાવે છે કે ગુનેગારોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર