શનિવાર, જાન્યુઆરી 31, 2026

ઈ-પેપર

શનિવાર, જાન્યુઆરી 31, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છગોધરામાં ઓરી વાયરસના 6 પોઝિટિવ કેસ નોંધાયા

ગોધરામાં ઓરી વાયરસના 6 પોઝિટિવ કેસ નોંધાયા

ગોધરામાં ઓરી વાયરસના 6 પોઝિટિવ કેસ નોંધાયા

પંચમહાલ: ગોધરામાં ઓરી વાયરસના 6 પોઝિટિવ કેસ નોંધાયા. 6 ઓરીના કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી. સાતપુલ વિસ્તારમાં 6 બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આરોગ્ય વિભાગની 132 ટીમો સરવેની કામગીરીમાં લાગી. અન્ય બાળકોમાં ફેલાય નહીં તે માટે એક્શન. 9માસથી 5 વર્ષ સુધીના 14 હજાર બાળકોને રસી આપવાનું આયોજન કરાયુ.

બારામતી વિમાન દુર્ઘટના: અજિત પવારની ઓળખ તેમના ચશ્મા અને ઘડિયાળ દ્વારા કરવામાં આવી

સાક્ષીઓ કહે છે કે વિમાન દુર્ઘટનાના વિસ્ફોટથી બે મૃતદેહ હવામાં ઉડી ગયા હતા. અમે અજિત પવારને તેમના ચશ્મા અને ઘડિયાળની મદદથી ઓળખી કાઢ્યા અને તેમને બહાર કાઢ્યા.

પીએમ મોદીએ અજીત પવાર નિધન પર દુખ વ્યક્ત કર્યુ

બારામતીમાં વિમાન દુર્ઘટના બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે અકસ્માત વિશે પૂછપરછ કરવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોન પર વાત કરી. પીએમ મોદીએ ટ્વીટ કરીને અજીત પવાર નિધન પર દુખ વ્યક્ત કર્યુ.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર