ગુરુવાર, ફેબ્રુવારી 12, 2026

ઈ-પેપર

ગુરુવાર, ફેબ્રુવારી 12, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયU19 World Cup Final: ટીમ ઈન્ડિયાએ ઈગ્લેન્ડને જીતવા માટે 412નો લક્ષ્યાંક આપ્યો

U19 World Cup Final: ટીમ ઈન્ડિયાએ ઈગ્લેન્ડને જીતવા માટે 412નો લક્ષ્યાંક આપ્યો

અન્ડર 19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં પહેલા બેટિંગ કરતા ભારતે, 9 વિકેટના ભોગે 411 રન કર્યા છે. ફાઈનલમાં જીતવા માટે ઈંગ્લેન્ડને 50 ઓવરમાં 412 રન કરવા પડશે.

સુરેન્દ્રનગરના ભોગાવો નદીમાં રીવરફ્રન્ટ બનાવવા ભૂપેન્દ્ર પટેલની જાહેરાત

સુરેન્દ્રનગરમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે 539.26 કરોડના કામોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે કેટલીક વિકાસલક્ષી જાહેરાતો કરી હતી. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીમાં રીવરફ્રન્ટ બનાવાશે. શહેરી વિસ્તારમાં પાણીની લાઇન તેમજ જલ સે નલ યોજના અંતર્ગત ગામડાઓમાં પાણીની વ્યવસ્થા કરાશે.

સુરેન્દ્રનગરના ભોગાવો નદીમાં રીવરફ્રન્ટ બનાવવા ભૂપેન્દ્ર પટેલની જાહેરાત

સુરેન્દ્રનગરમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે 539.26 કરોડના કામોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે કેટલીક વિકાસલક્ષી જાહેરાતો કરી હતી. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીમાં રીવરફ્રન્ટ બનાવાશે. શહેરી વિસ્તારમાં પાણીની લાઇન તેમજ જલ સે નલ યોજના અંતર્ગત ગામડાઓમાં પાણીની વ્યવસ્થા કરાશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર