બુધવાર, ઓક્ટોબર 22, 2025

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છગુજરાતના માથેથી વાવાઝોડાનું સંકટ થયુ ઓછુ

ગુજરાતના માથેથી વાવાઝોડાનું સંકટ થયુ ઓછુ

અરબ સાગરમાં રહેલા વાવાઝોડાએ ગુજરાત તરફ વળાંક લઇ લીધો છે અને હવે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જો કે સારી વાત એ છે કે હવે વાવાઝોડું ખુબ જ નબળું પડી ગયું છે અને જેમ જેમ વાવાઝોડા ગુજરાત તરફ આગળ વધશે તેમ તેમ હજુ પણ નબળું જ પડતું જશે. દરિયામાં જ વાવાઝોડું વિખેરાઇ જશે અને ગુજરાત તરફ માત્ર ડિપ્રેશન બની જ આવશે. જેથી માત્ર સામાન્ય વરસાદની જ શકયતાઓ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર