શુક્રવાર, જૂન 27, 2025

ઈ-પેપર

શુક્રવાર, જૂન 27, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeઅ-ન્યુઝ ફ્લેશખાડીયા પાસે ગજરાજ બેકાબૂ, ભક્તોમાં મચી નાસભાગ

ખાડીયા પાસે ગજરાજ બેકાબૂ, ભક્તોમાં મચી નાસભાગ

  • ઢાળની પોળ પાસે રથયાત્રાના ટ્રકો આગળ વધ્યાખાડિયા પાસે ગજરાજ બેકાબૂ થતા ભક્તોમાં નાસભાગ મચી હતી.  ગજરાજે સંતુલન ગુમાવતા  ઢાળની પોળ પાસે રથયાત્રાના ટ્રકો થંભ્યા છે. છેલ્લી 10-15 મિનિટથી ટ્રકો એક જ જગ્યા પર અટક્યા બાદ ધીમે ધીમે રથયાત્રા આગળ વધી રહી છે.  ભક્તો સમગ્ર રૂટ પર ભગવાનના રથની રાહ જોઈ રહ્યા છે.
  • 27 Jun 2025 09:48 AM (IST)ખાડિયાના ગોલ્ડવાડ પાસે ગજરાજે સંતુલન ગુમાવ્યુંખાડિયાના ગોલ્ડવાડ પાસે ગજરાજ ભીડ જોઈને બેકાબૂ થયો હોવાનું સામે આવ્યુ છે. ગજરાજ બેકાબુ થતા લોકો નાસભાગ મચી છે. ગજરાજને ડોક્ટરની ટીમે ઇન્જેક્શન આપી કંટ્રોલ કર્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર