સવારે સવા કલાકમાં 6 આંચકા છે, શાળા સંચાલકો સતર્ક
મળતી માહિતી મુજબ ગઈકાલે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી અંદાજે 28 કિમી દૂર હતું. છેલ્લા કેટલાક દિવસોથી ધોરાજી સહિત આસપાસના વિસ્તારોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.
સવારે સવા કલાકમાં 6 આંચકા છે, શાળા સંચાલકો સતર્ક અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અનેક રહેવાસીઓ ઘરોમાંથી બહાર આવી ગયા હતા. હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું હોવાની માહિતી મળી નથી.
પરિસ્થિતિને ધ્યાને રાખીને સલામતીના ભાગરૂપે ધોરાજીના શાળા સંચાલકો દ્વારા અનેક ખાનગી શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. સાથે સાથે સવારે શાળાએ ગયેલા વિદ્યાર્થીઓને પણ તાત્કાલિક ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. સતત આંચકાને કારણે વાલીઓ અને શાળા સંચાલકો સતર્ક બન્યા છે.


