રવિવાર, જૂન 14, 2026

ઈ-પેપર

રવિવાર, જૂન 14, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટબિલ્ડરની મનમાનીનો મિલકત ધારકો બન્યા ભોગ

બિલ્ડરની મનમાનીનો મિલકત ધારકો બન્યા ભોગ

રાજકોટ

ધ ફ્લોરેન્ઝા બિલ્ડિંગના રહેવાસીઓ બિલ્ડરની બેદરકારીથી ત્રાહિમામ.

વધુ એક બિલ્ડરની મનમાનીનો મિલકત ધારકો બન્યા ભોગ.

સામાન્ય સુવિધા બિલ્ડર દ્વારા રહેવાસીઓને ન અપાતી હોવાનો કર્યો આક્ષેપ.

ધ ફ્લોરેન્ઝા પ્રોજેક્ટના બિલ્ડરો સુવિધા આપ્યા વગર લાખો રૂપિયા અજમ કરી ગયા.

બિલ્ડરોએ ગ્રાહકોને છેતરવા અલગ અલગ બ્રોસર બનાવ્યા.

બ્રોસરમાં બતાવ્યા પ્રમાણેની એકપણ સુવિધા આપી ન હોવાનો કર્યો આક્ષેપ.

ધ ફ્લોરેન્ઝા બિલ્ડિંગના રહેવાસીઓ હાલ મોટી સંખ્યામાં ફરિયાદ કરવા માટે તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા.

જ્યાં સુધી બિલ્ડર દ્વારા યોગ્ય જવાબ ન આપે ત્યાં સુધી પોલીસ સ્ટેશનથી જસુ નહીં તેવી ઉચ્ચારી ચીમકી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર