રાજકોટ
ધ ફ્લોરેન્ઝા બિલ્ડિંગના રહેવાસીઓ બિલ્ડરની બેદરકારીથી ત્રાહિમામ.
વધુ એક બિલ્ડરની મનમાનીનો મિલકત ધારકો બન્યા ભોગ.
સામાન્ય સુવિધા બિલ્ડર દ્વારા રહેવાસીઓને ન અપાતી હોવાનો કર્યો આક્ષેપ.
ધ ફ્લોરેન્ઝા પ્રોજેક્ટના બિલ્ડરો સુવિધા આપ્યા વગર લાખો રૂપિયા અજમ કરી ગયા.
બિલ્ડરોએ ગ્રાહકોને છેતરવા અલગ અલગ બ્રોસર બનાવ્યા.
બ્રોસરમાં બતાવ્યા પ્રમાણેની એકપણ સુવિધા આપી ન હોવાનો કર્યો આક્ષેપ.
ધ ફ્લોરેન્ઝા બિલ્ડિંગના રહેવાસીઓ હાલ મોટી સંખ્યામાં ફરિયાદ કરવા માટે તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા.
જ્યાં સુધી બિલ્ડર દ્વારા યોગ્ય જવાબ ન આપે ત્યાં સુધી પોલીસ સ્ટેશનથી જસુ નહીં તેવી ઉચ્ચારી ચીમકી.


