મોરબીમાં પોલીસ વિભાગ દ્વારા આસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામો તોડવા માટે ડીમોલેશન
મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં બે મકાન તોડી પાડ્યા
કુલ 350 ચોરસ મીટર જગ્યા ઉપર કરવામાં આવેલ મકાનના દબાણો હિટાચીથી તોડી પાડ્યા
રેવન્યુ વિભાગ અને પોલીસ દ્વારા કુલ મળીને 3 કરોડથી વધુ ની કિંમતની જમીન દબાણ મુક્ત કરાઇ
વાલજી ઉર્ફે વાલીઓ જિંજવડિયા અને મનસુખ હના ચાવડા નામના બે અસામાજિક તત્વોના મકાન તોડી નાખ્યા


