રાજકોટમાં વધુ એક ગમખ્વાર કસ્માંતની ઘટના સામે આવી છે. શહેરના ઈન્દિરા સર્કલ પાસે સિટી બસચાલકે અનેક વાહનોને અડફેટે લીધાં છે. આ અકસ્માતમાં 4નાં મોતની આશંકા છે. આ અકસ્માત સર્જાતા અફરાતફરી સર્જાઈ હતી.આ ઘટના અંગેની મળતી વિગતો અનુસાર રાજકોટમાં સિટી બસચાલકે અનેક વાહનોને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4નાં મોતની આશંકા છે. આ અકસ્માત સર્જાતા અફરાતફરી સર્જાઈ હતી. અકસ્માત બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ બસમાં તોડફોડ કરી હતી. લોકોએ સિટી બસના કાચ ફોડી નાખ્યા છે. આ ઘટનાની જન થતાં જ પોલીસ ઘટના સ્થલી પહોંચી હતી.
રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સીટી બસ ચાલક દ્વારા અકસ્માત સર્જ્યા બાદ પબ્લિક દ્વારા ડ્રાઇવરને માર મારતો વિડીયો આવ્યો સામે
