શનિવાર, ઓગસ્ટ 2, 2025

ઈ-પેપર

શનિવાર, ઓગસ્ટ 2, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતશૂન્ય વિદ્યાર્થીઓવાળી શાળાઓ તાત્કાલિક બંધ કરવા સરકારનો આદેશ

શૂન્ય વિદ્યાર્થીઓવાળી શાળાઓ તાત્કાલિક બંધ કરવા સરકારનો આદેશ

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) અને કોર્પોરેશન શાળાઓના શાસનાધિકારીઓને પરિપત્ર બહાર પાડીને ખાસ આદેશ આપવામાં આવ્યો છે કે, જે પ્રાથમિક શાળાઓમાં શૂન્ય બાળકો દાખલ છે, એવી શાળાઓ તાત્કાલિક અસરથી બંધ કરવી રહેશે. સરકાર દ્વારા આંદાજે શૈક્ષણિક વ્યવસ્થાને વધુ અસરકારક અને સંસાધન બચતવાળી બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. જો આ આદેશનું પાલન નહીં થાય, તો સંબંધિત તાલુકા શિક્ષણાધિકારી (TPEO), જિલ્લા શિક્ષણાધિકારી (DPEO) અને અન્ય જવાબદાર અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર